આજે ફરી એક વાર અમી કોની નાટક મુંબઈમાં ભજવાઈ રહ્યું છે. સ્વાભાવિક રીતે તેના લેખક હોવાને કારણે આનંદ તો છે જ.સુરેશ સરનો તો સૌથી પહેલા આભાર માનવો પડે. કારણ કે એમના શિબિરમાં હાજરી આપી તેથી જ આ ગ્રુપ બન્યું. બધાં જ કંઈક શિખી રહ્યાં છીએ. સપનાંઓ પુરા કરવાની દિશામાં ધીમાં-ધીમાં પણ મક્કમ પગલાઓ ભરી રહ્યાં છીએ.
આજે થનારો શો મુંબઈની વિલે પાર્લે વેસ્ટમાં આવેલી મીઠીબાઈ કોલેજના હોલમા થઈ રહ્યો છે. સંમય બપોરે 4.00 કલાક
No comments:
Post a Comment